દ્વારકામાં જગતમંદિર પાસે બે આખલા યુદ્ધે ચડ્યા, ભક્તોની મેદનીમાં ઘુસતા દોડધામ મચી
Dwarka: રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં પણ અખલાઓએ આતંક મચાવ્યો હતો. દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ચડ્યા હતા ત્યારે લડતા લડતા અખલા ભક્તોની મેદનીમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી અને કેટલાક શ્રદ્ધાળુને કચડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. […]
Continue Reading