એકનાથ શિંદેના મુખ્યપ્રધાન બનવા અંગે ફડણવીસે તોડ્યુ મૌન, નાયબ મુખ્યપ્રધાન બનવાને લઇને કહી આ વાત
દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવા બદલ કોઇ રંજ નથી. એકનાથ શિંદેના મુખ્યપ્રધાન અને તેમના નાયબ મુખ્યપ્રધાન બનવા અંગે મૌન તોડતા તેમણે કહ્યું હતું કે મેં અનુરોધ કર્યો હતો તો હું મુખ્યપ્રધાન બની શક્યો હોત, પણ અમે વિચારધારા માટે શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવ્યો. ફડણવીસે એ પણ દાવો કર્યો હતો કે શિંદેને મુખ્યપ્રધાન […]
Continue Reading