અગ્નિપથ યોજના સામે ભારે આક્રોશ: બિહારથી ગુરુગ્રામ સુધી વિરોધ પ્રદર્શન, હાઈવે-રેલવે ટ્રેક પર ચક્કાજામ
સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના સામે સેનામાં જોડાવા ઈચ્છુક યોવાનોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે બીજા દિવસે પણ બિહારમાં યુવાનોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનોએ રોડ અને રેલ્વે ટ્રેક જામ કરી દીધા છે તો કોઈ જગ્યાએ આગચંપીના પણ બનાવ બન્યા છે. જહાનાબાદમાં ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસ પર ઈંટો અને પથ્થરો […]
Continue Reading