જાપાનના પૂર્વ PM શિન્ઝો આબે નું નિધન, ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું અવસાન થયું છે. જાપાનના સરકારી મીડિયા NHKએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન મોદીએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આજે સવારે જ્યારે તેઓ નારા શહેરના માર્ગ વચ્ચે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક હુમલાખોરે લગભગ 10 ફૂટ દૂરથી તેમના પર ગોળી ચલાવી […]
Continue Reading