એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોરોએ તેમના જૂથનું નામ ‘શિવસેના બાળાસાહેબ’ રાખ્યું
મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળનું બળવાખોર જૂથ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારને તોડી પાડવા માટે ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળો વચ્ચે નવા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદે કેમ્પે શનિવારે તેમના જૂથનું નામ ‘ શિવસેના બાળાસાહેબ ‘ રાખ્યું છે અને જણાવ્યું છે કે તેઓ કોઇ પણ પક્ષ સાથે નહીં ભળે.
Continue Reading