IPL :વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પરથી કોને કહ્યું, ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’

બેન્ગલૂરુ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવા પાછળનો એક આશય ખેલાડીઓ વચ્ચેની મિત્રતા વધારવાનો હતો અને આ ટૂર્નામેન્ટના 16 વર્ષના ઇતિહાસમાં એ ઉદ્ેશ સાર્થક થતો જોવા મળ્યો છે. માત્ર ભારતીય ખેલાડીઓ વચ્ચેની જ નહીં, પણ ભારતીય-વિદેશી પ્લેયર્સ વચ્ચેની મૈત્રીના પણ ઘણા કિસ્સા જોવા મળ્યા છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઘણા વર્ષોથી ખટરાગ … Continue reading IPL :વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પરથી કોને કહ્યું, ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’