‘કોઈ બાપુને કહો કે ટી-20 વર્લ્ડ કપ પૂરો થઈ ચૂક્યો છે’…અક્ષર પટેલ વિશે કોણે કરી આ કમેન્ટ?

બેન્ગલૂરુ: ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના પ્રારંભિક દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર, અભિમન્યુ ઈશ્ર્વરન અને દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડીઓ સારું રમવામાં નિષ્ફળ ગયા ત્યારે ઑલરાઉન્ડર અક્ષર પટેલે (86 રન, 118 બૉલ, છ સિક્સર, છ ફોર) શાનદાર બૅટિંગ કરી હતી. તેણે શ્રેયસની કૅપ્ટન્સીવાળી ટીમ-ડીને મુસીબતમાંથી ઉગારી હતી. તેની ઇનિંગ્સથી પ્રભાવિત થઈને દિલ્હી કૅપિટલ્સે એક્સ (ટ્વિટર) … Continue reading ‘કોઈ બાપુને કહો કે ટી-20 વર્લ્ડ કપ પૂરો થઈ ચૂક્યો છે’…અક્ષર પટેલ વિશે કોણે કરી આ કમેન્ટ?