T20 World Cup:કૅનેડા સામેનો મુકાબલો એટલે ટીમ ઇન્ડિયા માટે અજમાયશોનો મોકો

લૉઉડરહિલ (ફ્લોરિડા): મેઘરાજા રજા આપશે તો શનિવારે, 15મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ભારત (India) અને કૅનેડા (Canada) વચ્ચેની ગ્રૂપ-એની લીગ મૅચ રમાશે. જો આ મૅચ રમાશે તો વર્લ્ડ કપની ટૂર પર ગયેલા તેમને તેમ જ હજી સુધી આ વર્લ્ડ કપમાં ન રમી શકેલા ખેલાડીઓને કૅનેડા સામેની આ મૅચમાં રમવાનો મોકો મળી શકે. … Continue reading T20 World Cup:કૅનેડા સામેનો મુકાબલો એટલે ટીમ ઇન્ડિયા માટે અજમાયશોનો મોકો