ભારતીય ક્રિકેટ ટીમનું આગમન વિલંબમાં મુકાયું, કારણકે…

બ્રિજટાઉન: ટી-20ના વર્લ્ડ ચેમ્પિયન રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફના સભ્યો તેમ જ ફેમિલી મેમ્બર્સનું વેસ્ટ ઇન્ડિઝથી ભારત પાછા આવવાનું વિલંબિત થયું છે. એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્દભવેલા ‘બેરીલ’ નામના વાવાઝોડાના ભયને કારણે બ્રિજટાઉનનું એરપોર્ટ કલાકો સુધી બંધ રાખવામાં આવતા તેમ જ સમગ્ર બાર્બડોઝ ટાપુમાં હાઈ અલર્ટ હોવાથી ખેલાડીઓને હોટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી … Continue reading ભારતીય ક્રિકેટ ટીમનું આગમન વિલંબમાં મુકાયું, કારણકે…