ટીમ ઇન્ડિયાનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર બાંદરાના મેદાન પર ધમાલ મચાવશે!

મુંબઈ: ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને એક મહત્ત્વની જાણકારી મળી છે. એક અહેવાલ મુજબ તે શુક્રવાર, 11મી ઑક્ટોબરે શરૂ થતી રણજી ટ્રોફીમાં મુંબઈ વતી રમશે. તે રણજીની આ મૅચના સિલેક્શન માટે ઉપલબ્ધ છે.મુંબઈની આ રણજી મૅચ 18મી ઑક્ટોબરે બાંદરા (પૂર્વ)માં બીકેસી ખાતેના શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પર મહારાષ્ટ્ર સામે રમાવાની છે. સૂર્યા એ … Continue reading ટીમ ઇન્ડિયાનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર બાંદરાના મેદાન પર ધમાલ મચાવશે!