સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…

નવી દિલ્હી: લેજન્ડ બની ચૂકેલા ખેલાડી જ્યારે નિવૃત્તિ લે ત્યારે રમતમાંથી તેમની વિદાય સાવ સરળ નથી હોતી. તેમને માન-પૂર્વક ગુડબાય કરવામાં આવે છે કે જેથી આવનારી પેઢીઓ પણ તેમના યોગદાનને સદા યાદ રાખે. મહેન્દ્રસિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું ત્યાર બાદ બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેની નંબર-7 જર્સીને પણ રિટાયર … Continue reading સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…