કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવથી આઘાતગ્રસ્ત સૌરવ ગાંગુલીએ કહ્યું કે…

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની જે આઘાતજનક ઘટના બની છે એ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.ગાંગુલીએ એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટના સંબંધમાં કહ્યું, ‘હું એક પુત્રીનો પિતા છું અને મહિલા ડૉક્ટર … Continue reading કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવથી આઘાતગ્રસ્ત સૌરવ ગાંગુલીએ કહ્યું કે…