T20માંથી નિવૃત્તિ લીધા બાદ હવે શું કરશે રોહિત., વિરાટ

ક્રિકેટ જગતમાં સામાન્યપણે જ્યારે કોઇ ટીમ ટુર્નામેન્ટ હારી જાય છે ત્યારે ટીમમાં રહેલા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવાની માગણી કરવામાં આવે છે તો ક્યારેક તેઓ પોતે જ નિવૃત્તિની જાહેરાત કરી દેછે, પણ આ વર્ષે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતે તેના ત્રણ એક્કા ગુમાવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ખેલાડી અને … Continue reading T20માંથી નિવૃત્તિ લીધા બાદ હવે શું કરશે રોહિત., વિરાટ