તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!

ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝથી T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરી ત્યારે દેશવાસીઓ ઘણા જ ખુશ થયા હતા અને બધા ખેલાડીઓનું શાનદાર સ્વાગત કર્યું હતું, પણ ત્યાર પછી એવા સમાચાર મળ્યા હતા કે બધા હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડન સ્થઆયી થવાના છે. … Continue reading તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!