શ્રીલંકા સામે સિરીઝમાં હાર છતાં ICC રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો, આ બેટ્સમેન નં.1 પર

નવી દિલ્હી: શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતની 0-2 થી હાર થઇ હતી, જયારે એક મેચ ટાઈ રહી હતી. સિરીઝ દરમિયાન ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જોકે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharm) એ સારું પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ બાદ ICC દ્વારા નવી રેન્કિંગ (ICC ODI Ranking) જાહેર કરવામાં આવી છે. જેમાં … Continue reading શ્રીલંકા સામે સિરીઝમાં હાર છતાં ICC રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો, આ બેટ્સમેન નં.1 પર