જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?

ચેન્નઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ અહીં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું ત્યારે તેના નામે 294 ટેસ્ટ-વિકેટ હતી અને શુક્રવારે તેણે બે વિકેટ લીધી એટલે તેની વિકેટનો આંકડો 296 થઈ જતાં હવે 300ના જાદુઈ આંકડા માટે તેને ફક્ત ચાર શિકારની જરૂર છે અને એ સુવર્ણ તક તે આ ટેસ્ટમાં નથી ગુમાવવા માગતો. જાડેજાએ શુક્રવારની રમત … Continue reading જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?