જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?
ચેન્નઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ અહીં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું ત્યારે તેના નામે 294 ટેસ્ટ-વિકેટ હતી અને શુક્રવારે તેણે બે વિકેટ લીધી એટલે તેની વિકેટનો આંકડો 296 થઈ જતાં હવે 300ના જાદુઈ આંકડા માટે તેને ફક્ત ચાર શિકારની જરૂર છે અને એ સુવર્ણ તક તે આ ટેસ્ટમાં નથી ગુમાવવા માગતો. જાડેજાએ શુક્રવારની રમત … Continue reading જાડેજાને શનિવારે પ્રિય ગ્રાઉન્ડ પર કઈ મોટી સિદ્ધિ મેળવવાની તક નથી જવા દેવી?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed