મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ ઍથ્લીટ અને બે બ્રૉન્ઝ મેડલ જીતનાર નિશાનબાજ મનુ ભાકરે પૅરિસમાં પોતાની ઇવેન્ટ શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક પણ દિવસ લંચ નથી કર્યું. તેની મમ્મી સુમેધા ભાકરને આ વાતની જાણ કરાતાં તેમણે કહ્યું છે કે તેમની પુત્રી પાછી આવશે ત્યારે તેને પેટ ભરીને આલુ પરાઠા ખવડાવશે. આ પણ વાંચો: … Continue reading મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું