પેરા-એથ્લેટ્સ ભારતની ભાવનાને કરે છે મૂર્તિમંત, 140 કરોડ નાગરિકો માટે પ્રેરણા-સ્ત્રોત- ડો. માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત વિદાય સમારંભ દરમિયાન પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનાર ભારતીય દળને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રમતવીરોની પ્રશંસા કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણા … Continue reading પેરા-એથ્લેટ્સ ભારતની ભાવનાને કરે છે મૂર્તિમંત, 140 કરોડ નાગરિકો માટે પ્રેરણા-સ્ત્રોત- ડો. માંડવિયા