મુંબઈ (MI) અને લખનઊ (LSG) વાનખેડેમાં આશ્વાસન જીતની તલાશમાં

મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં મુંબઈની છેલ્લી મૅચ શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં લખનઊ સામે રમાશે. મુંબઈની ટીમ નૉકઆઉટ રાઉન્ડની બહાર થઈ ગઈ છે, લખનઊની નજીવી આશા એની જેમ 12 પૉઇન્ટ ધરાવનાર બેન્ગલૂરુ કરતાં નબળા રનરેટને કારણે ફળીભૂત ન પણ થાય. લખનઊનો -0.787નો રનરેટ છે અને મુંબઈ સામે વાનખેડેમાં જીતે તો પણ બેન્ગલૂરુથી ચડિયાતો કદાચ નહીં … Continue reading મુંબઈ (MI) અને લખનઊ (LSG) વાનખેડેમાં આશ્વાસન જીતની તલાશમાં