IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનમાં દરેક ટીમમાં મોટા બદલાવ જોવા મળી શકે છે, આગામી સિઝન પહેલા IPL મેગા ઓક્શન યોજાશે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) ટીમમાંથી કેપ્ટન કે એલ રાહુલ(KL Rahul)ને છુટો કરવામાં આવે એ લગભગ નક્કી છે, એવામાં એવી અટકળો વહેતી થઇ છે કે LSG રોહિત શર્માને 50 કરોડ રૂપિયાની જંગી રકમ આપીને ખરીદી શકે … Continue reading IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું