મેસીએ ગોલ કર્યા પછી પુત્રોને આપેલું કયું વચન પાળ્યું?

ફોર્ટ લોઉડરડેલ (અમેરિકા): આર્જેન્ટિનાનો અને ઇન્ટર માયામી ટીમનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી સામાન્ય રીતે ગોલ કર્યા પછી આક્રમક મિજાજમાં અને આનંદના અતિરેકમાં સેલિબ્રેશન કરતો હોય છે, પરંતુ શનિવારે મેજર લીગ સૉકર (એમએલએસ) સ્પર્ધામાં શાર્લોટ સામેની મૅચમાં માયામીને પરાજયથી બચાવતો ગોલ કરીને તેણે આશ્ર્ચર્યકારક પ્રતિક્રિયા બતાવી હતી. માયામીએ શાર્લોટ સામેની મૅચ 1-1થી ડ્રૉ કરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં … Continue reading મેસીએ ગોલ કર્યા પછી પુત્રોને આપેલું કયું વચન પાળ્યું?