Kamran Akmalએ માફી માગ્યા પછી પણ હરભજને ‘નાલાયક માણસ’ કહીને તેને વધુ પાઠ ભણાવ્યો

ન્યૂ યૉર્ક: નવમી જૂને ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચ દરમ્યાન શીખ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલે સોશિયલ મીડિયામાં માફી માગી હોવા છતાં ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) અકમલને ‘નાલાયક માણસ’ તરીકે ઓળખાવીને તેને વધુ પાઠ ભણાવ્યો છે.પોતાની કમેન્ટ બદલ ક્ષમા માગી લેતાં મામલો ઠંડો પડી જશે … Continue reading Kamran Akmalએ માફી માગ્યા પછી પણ હરભજને ‘નાલાયક માણસ’ કહીને તેને વધુ પાઠ ભણાવ્યો