જાડેજાએ ચેન્નઈને જિતાડ્યું તો ખરું, ધોનીના વિક્રમની બરાબરી પણ કરી

ચેન્નઈ: 2023માં આઇપીએલની 16મી સીઝનની ફાઇનલનું પરિણામ વરસાદ અને બૅડ લાઇટને કારણે ત્રીજા દિવસે આવ્યું હતું અને ત્યારે છેલ્લી પળોનો હીરો હતો આપણો ‘બાપુ’ રવીન્દ્ર જાડેજા. ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલની અંતિમ ઓવર મોહિત શર્માએ કરી હતી જેના છેલ્લા બૉલમાં જાડેજાએ ચાર રન બનાવવાના હતા અને તેણે ફોર ફટકારીને ચેન્નઈને અને ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીને યાદગાર … Continue reading જાડેજાએ ચેન્નઈને જિતાડ્યું તો ખરું, ધોનીના વિક્રમની બરાબરી પણ કરી