IPL ફાઇનલમાં KKRની જીત બાદ જય શાહ-ગૌતમ ગંભીર વચ્ચે શું ચર્ચા થઇ?

IPLની સિઝન પૂરી થઇ ગઇ છે. KKRએ ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ટાઇટલ જીતી લીધા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ગૌતમ ગંભીર ઘણા ખુશ હતા. તેમણે KKRના માલિક શાહરૂખ ખાન સાથે અને દરેક ખેલાડીઓ સાથે જીતની ઉજવણી કરી હતી અને સાથે ફોટા પણ પડાવ્યા હતા. જોકે, આ બધી ઉજવણીઓ વચ્ચે તેમણે BCCI સેક્રેટરી જય … Continue reading IPL ફાઇનલમાં KKRની જીત બાદ જય શાહ-ગૌતમ ગંભીર વચ્ચે શું ચર્ચા થઇ?