પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…

નવી દિલ્હી: 2008ના મુંબઈ ટેરર-અટૅક બાદ ભારતે ક્રિકેટ ટીમને ક્યારેય પાકિસ્તાન નથી મોકલી, પાકિસ્તાને સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું અવિરતપણે ચાલુ રાખ્યું છે અને ભારતમાં બૉમ્બ-બ્લાસ્ટ પણ કરાવ્યા છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમયાંતરે ભારતીય ક્રિકેટરોને પોતાને ત્યાં રમવા બોલાવતું રહ્યું છે અને ભારતે સાફ શબ્દોમાં ઇનકાર કર્યો છે. બે દિવસ પહેલાં પણ … Continue reading પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…