BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા

T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઝિમ્બાબ્વેના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ(India’s tour of Zimbabwe)ના અન્ય સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, યુવા ભારતીય ટીમ શુભમન ગીલની આગેવાની હેઠળ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ T20I રમશે. છેલ્લા અઠવાડિયામાં BCCIએ ટીમમાં … Continue reading BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા