ટી-20નો નવો કૅપ્ટન કોણ? નવા હેડ-કોચ કોણ?: જય શાહે આપી દીધા મોટા નિવેદન

નવી દિલ્હી: ભારતે શનિવારે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધા પછી કૅપ્ટન રોહિત શર્મા તથા ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ તેમ જ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે ભારતની ટી-20 ટીમમાં ખાલી પડેલી આ ત્રણ જગ્યા કોનાથી ભરાશે એ મુદ્દો ચર્ચામાં છે ત્યાં બીજા બે મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. … Continue reading ટી-20નો નવો કૅપ્ટન કોણ? નવા હેડ-કોચ કોણ?: જય શાહે આપી દીધા મોટા નિવેદન