સૂર્યાએ બૅટિંગ પસંદ કર્યા પછી ‘હૅપી દશેરા’ કહીને આપી શુભેચ્છા, અર્શદીપના સ્થાને બિશ્નોઈ ટીમમાં સામેલ

હૈદરાબાદ: બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયાએ અહીં ત્રીજી અને છેલ્લી મૅચમાં ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ‘હૅપી દશેરા’ કહીને સૌને હૈદરાબાદના મેદાન પરથી શુભેચ્છા પાઠવી હતી. ઇલેવનમાં પેસ બોલર અર્શદીપ સિંહના સ્થાને વધારાના સ્પિનર તરીકે રવિ બિશ્નોઈને ટીમમાં … Continue reading સૂર્યાએ બૅટિંગ પસંદ કર્યા પછી ‘હૅપી દશેરા’ કહીને આપી શુભેચ્છા, અર્શદીપના સ્થાને બિશ્નોઈ ટીમમાં સામેલ