ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ

નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ. રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. નોંધનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 28 રનથી વિજય થયો હતો. હવે … Continue reading ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ