કેએલ રાહુલ લખનઊની ટીમ છોડશે કે રીટેન કરાશે? માલિક ગોયેન્કાએ મૌન તોડ્યું

લખનઊ: એક તરફ આઇપીએલની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટીમનો મેન્ટર નિયુક્ત કર્યો છે ત્યાં બીજી તરફ કૅપ્ટન કે. એલ. રાહુલ પરની ચર્ચાએ વેગ પકડ્યો છે. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કાએ કોલકાતાની એક પ્રેસ કૉન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે. પત્રકારોને તેમણે ટીમમાં કે. એલ. રાહુલનું ભાવિ કેવું છે એના પરના સવાલનો … Continue reading કેએલ રાહુલ લખનઊની ટીમ છોડશે કે રીટેન કરાશે? માલિક ગોયેન્કાએ મૌન તોડ્યું