મામલા ગંભીર હૈ…હેડ-કોચ ગૌતમની વિનંતીનો વિરાટ, રોહિત, બુમરાહે હજી જવાબ નથી આપ્યો?

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી હવે ભારતની નજર આગામી ફેબ્રુઆરીમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પર છે. જોકે એ આઇસીસી ટૂર્નામેન્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ફક્ત છ વન-ડે રમવાની છે એટલે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના તમામ સંભવિત ખેલાડીઓ બે સિરીઝમાં રમાનારી આ છ વન-ડે રમે એ જરૂરી છે. છમાંથી ત્રણ વન-ડે શ્રીલંકામાં અને બાકીની ત્રણ … Continue reading મામલા ગંભીર હૈ…હેડ-કોચ ગૌતમની વિનંતીનો વિરાટ, રોહિત, બુમરાહે હજી જવાબ નથી આપ્યો?