ભારત-શ્રીલંકાની પ્રથમ ટાઇ 12 વર્ષ પહેલાં થઈ હતી

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે બીજી વાર વન-ડે ટાઇ થઈ હતી. શ્રીલંકન કૅપ્ટન ચરિથ અસલંકાએ શિવમ દુબેને અને પછી બીજા જ બૉલમાં બિગ શૉટ મારવાની લાલચનો શિકાર બનેલા અર્શદીપ સિંહને એલબીડબ્લ્યૂ કરી દેતાં ભારતનો સ્કોર 230 રન પર અટકી ગયો હતો અને મૅચ ટાઇમાં પરિણમી હતી. ખરેખર તો ભારતે હાથમાં આવેલો વિજય ગુમાવી દીધો … Continue reading ભારત-શ્રીલંકાની પ્રથમ ટાઇ 12 વર્ષ પહેલાં થઈ હતી