ગાયકવાડની ટીમને ઈશ્વરનની ટીમનો વળતો જવાબ

અનંતપુર: ચાર દિવસની દુલીપ ટ્રોફી મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સી ટીમે 525 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો ત્યાર બાદ અભિમન્યુ ઈશ્વરનના સુક્ાનમાં ઇન્ડિયા-બી ટીમે વળતો જવાબ આપીને રમતના અંત સુધીમાં વિના વિકેટે 124 રન બનાવ્યા હતા. ઈશ્વરન 51 રને અને સાથી ઓપનર તથા વિકેટકીપર નારાયણ જગદીશન 67 રને રમી રહ્યો હતો.બીજી તરફ, મયંક … Continue reading ગાયકવાડની ટીમને ઈશ્વરનની ટીમનો વળતો જવાબ