સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં

દુલીપ ટ્રોફીની એકેય ટીમમાં શમી સામેલ નથી: રોહિત, વિરાટ, અશ્વિન, બુમરાહનો બ્રેક લંબાયો મુંબઈ: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુમાં ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેના પ્રથમ રાઉન્ડ માટેની ચાર ટીમની જાહેરાત થઈ છે. એમાંથી એક ટીમમાં ભારતની ટી-20 ટીમનો સફળ સુકાની સૂર્યકુમાર યાદવ છે જે ટીમ-સીમાં ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં રમશે. … Continue reading સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં