‘ભયભીત નહીં થતા, મગજ શાંત રાખીને રમજો’ એવું ડાયના એદલજીએ કોના માટે કહ્યું?

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટમાં ટ્રોફીનો દુકાળ ખૂબ લાંબો ચાલ્યો અને એ દુકાળ દૂર કરવા કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિતની ભારતીય ખેલાડીઓએ ભારે માનસિક દબાણવાળી પરિસ્થિતિમાં ભયભીત થયા વગર અને મગજને શાંત રાખીને રમવું જોઈશે, એવું ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એદલજીએ શુક્રવારે અહીં કહ્યું હતું. આ પણ વાંચો : કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: … Continue reading ‘ભયભીત નહીં થતા, મગજ શાંત રાખીને રમજો’ એવું ડાયના એદલજીએ કોના માટે કહ્યું?