બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાનની ટીમમાં ધરખમ ફેરફારના અધ્યક્ષે આપ્યા સંકેત

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સોમવારે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમની કારમી હાર બાદ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટીમમાં મોટા ફેરફાર થશે.શાહિદ આફ્રિદી, મોહમ્મદ હફીઝ અને ફવાદ આલમ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ રવિવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે 10 વિકેટની હાર માટે રાષ્ટ્રીય ટીમની ટીકા કરી હતી. નકવીએ કહ્યું, “હું … Continue reading બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાનની ટીમમાં ધરખમ ફેરફારના અધ્યક્ષે આપ્યા સંકેત