કોલંબોમાં રોહિતને કયો નિર્ણય લેવામાં મીઠી મૂંઝવણ થઈ રહી છે?

કોલંબો: અહીં શુક્રવારે શ્રીલંકા સામે ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલા પહેલાં કૅપ્ટન રોહિત શર્માએ પત્રકારોને કહ્યું હતું કે ‘વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંતને સિલેક્ટ કરવો કે કેએલ રાહુલને એ વિશેનો નિર્ણય ખૂબ મુશ્કેલ છે, કારણકે બન્ને પ્લેયર પોતપોતાની રીતે મૅચ-વિનર છે.’ પંતે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપથી ભારતીય ટીમમાં કમબૅક કર્યું હતું, જ્યારે રાહુલ જાન્યુઆરી પછીની … Continue reading કોલંબોમાં રોહિતને કયો નિર્ણય લેવામાં મીઠી મૂંઝવણ થઈ રહી છે?