ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હવે માત્ર એક દિવસ બાકી રહેતા બધી 10 ટીમ દ્વારા તેમના કેપ્ટન્સની જાહેરાત કરવામાં આવી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું સુકાની પદ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવતા ખળભળાટ થયો છે, જ્યારે વધુ એક ટીમના કેપ્ટનનું નામ બદલાઈ શકે એવી અટકળો વહેતી થઈ છે.આઇપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 10 … Continue reading ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?