આઇપીએલની ટીમોમાં થઈ શકે મોટી ઊલટફેર: પંત, રોહિત, સૂર્યા, રાહુલને લઈને સનસનાટીભરી અટકળો

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2025ની સીઝન પહેલાં મોટા પાયે ખેલાડીઓની હરાજીની ઇવેન્ટ યોજાવાની છે અને એમાં મોટી ઊલટફેર જોવા મળશે એવી પાકી સંભાવના છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 2024માં છેક 10મા નંબરે રહી એ પહેલાં એના કૅપ્ટનપદેથી રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નિયુક્ત કરાયો હતો.એવું મનાય છે કે કેટલીક ટીમોના ડ્રેસિંગ-રૂમમાં ખેલાડીઓ વચ્ચે મતભેદો છે અને … Continue reading આઇપીએલની ટીમોમાં થઈ શકે મોટી ઊલટફેર: પંત, રોહિત, સૂર્યા, રાહુલને લઈને સનસનાટીભરી અટકળો