અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર: સંદીપ પાટીલે આર્થિક મદદ કરવા બીસીસીઆઇને કરી અપીલ

મુંબઈ: ભારતના ભૂતપૂર્વ બૅટર સંદીપ પાટીલે લોહીના કૅન્સરથી પીડાતા ભૂતપૂર્વ ઓપનર અંશુમાન ગાયકવાડને આર્થિક મદદ કરવાની બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને વિનંતી કરી છે.પાટીલે જાહેર કર્યું હતું કે અંશુમાને પોતે જ તેમને કહ્યું છે કે તેમને ફંડની જરૂર છે.પાટીલે એક જાણીતા દૈનિકની કૉલમમાં એવું પણ લખ્યું હતું કે ‘હું લંડનની કિંગ્સ કૉલેજ … Continue reading અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર: સંદીપ પાટીલે આર્થિક મદદ કરવા બીસીસીઆઇને કરી અપીલ