T20 બાદ હવે વનડે- ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે Rohit Sharma? ખુદ કરી સ્પષ્ટતા…

ઈન્ડિયન ટીમએ કેપ્ટન રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ગયા મહિને જ ટી20 વર્લ્ડકપ-2024નો ખિતાબ પોતાના નામે કર્યો અને ત્યાર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે આ બધા વચ્ચે 37 વર્ષીય રોહિત શર્મા વન ડે અને ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લેશે કે કેમ એવી અટકળો લગાવવામાં આવી રહી છે. ખુદ રોહિત શર્માએ … Continue reading T20 બાદ હવે વનડે- ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે Rohit Sharma? ખુદ કરી સ્પષ્ટતા…