મંગળવારનું પંચાંગ, રાહુકાળ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો જાણો સમય | મુંબઈ સમાચાર
પંચાંગસ્પેશિયલ ફિચર્સ

મંગળવારનું પંચાંગ, રાહુકાળ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો જાણો સમય

આજનું પંચાંગ 19 ડિસેમ્બર 2023: આપણા શાસ્રો પ્રમાણે દિવસની શરૂઆત પહેલા પહોર એટલે કે સવારે 4 વાગ્યાથી થાય છે. આજે 19 ડિસેમ્બર એ માર્ગશીર્ષ શુક્લ પક્ષ, સપ્તમી અને મંગળવારની ઉદયા તિથિ છે. સપ્તમી તિથિ મંગળવારે બપોરે 1.07 વાગ્યા સુધી ચાલશે. સિદ્ધિ યોગ 19 ડિસેમ્બરે સાંજે 6.37 વાગ્યા સુધી રહેશે. તેમજ મંગળવારે બપોરે 1.07ના સમય સુધી ત્રિપુષ્કર યોગ રહેશે. આ સિવાય પૂર્વાભાદ્રપદ નક્ષત્ર મંગળવારે રાત્રે 12.02 વાગ્યા સુધી રહેશે. 19મી ડિસેમ્બરે મિત્ર સપ્તમી ઉપવાસ કરવામાં આવશે.

ચાલો જાણીએ 19 ડિસેમ્બર 2023નો શુભ સમય
ઉદયા તિથિ સપ્તમી- મંગળવાર બપોરે 1:07 વાગ્યા સુધી.
સિદ્ધિ યોગ- 19મી ડિસેમ્બર સાંજે 6.37 વાગ્યા સુધી.
ત્રિપુષ્કર યોગ- 19મી ડિસેમ્બર બપોરે 1:07 વાગ્યા સુધી.
પૂર્વભાદ્રપદ નક્ષત્ર- મંગળવારની મોડી રાત્રે 12:02 સુધી.

આજના એટલે કે 19 ડિસેમ્બર 2023 વ્રત-ઉત્સવ- મિત્ર સપ્તમી વ્રત.

રાહુકાળનો સમય
દિલ્હી- બપોરે 02:52 થી 04:09 સુધી.
મુંબઈ- બપોરે 03:19 થી 04:42 સુધી.
ચંદીગઢ- બપોરે 02:51 થી 04:07 સુધી.
લખનઉ- બપોરે 02:39 થી 03:58 સુધી.
ભોપાલ- બપોરે 02:57 થી 04:17 સુધી.
કોલકતા- બપોરે 02:14 થી 03:34 સુધી.
અમદાવાદ- બપોરે 03:16 થી 04:37 સુધી.
ચેન્નાઈ- બપોરે 02:55 થી 04:20 સુધી.

સૂર્યોદય-સૂર્યાસ્ત સમય
સૂર્યોદય- સવારે 7:08 કલાકે
સૂર્યાસ્ત- સાંજે 5:28 કલાક સુધી રહેશે

સંબંધિત લેખો

Back to top button