આ જગ્યાએ નોંધાયો હતો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો

અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura Virus in Gujarat)ના કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે, છેલ્લા પાંચ દિવસમાં આ વાયરસને કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહિસાગર … Continue reading આ જગ્યાએ નોંધાયો હતો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો