સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી

અમરેલી જિલ્લામાં છ મહિનામાં ટ્રેનની ટક્કરે સાત એશિયાટીક સિંહો(Asiatic lions)ના મોત થયા હતા, જેને કારણે વન વિભાગ અને રેલ્વે વિભાગની આકરી ટીકા કરવમાં આવી હતી. વન વિભાગે આવા અકસ્માત રોકવા માટે સાવરકુંડલાના બોરાળા ગામ પાસે પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે લાઇનના લગભગ 1 કિલોમીટરના ટ્રેક પર સૌર ઊર્જા સંચાલિત એલઇડી લાઇટો(LED Lights) લગાવી છે. જેથી રાત્રીના સમયે લોકો … Continue reading સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી