Janmashtmi પર બનશે આ ખાસ સંયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…

દર વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જન્માષ્ટમી (Janmashtmi)નો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમીના તિથિ પર મધરાતે થયો હતો. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ વર્ષે જન્માષ્ટમી 26મી ઓગસ્ટ, સોમવારે ઊજવવામાં આવશે. જ્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 17મી ઓગસ્ટના મનાવવામાં આવશે.જન્માષ્ટમીનો દિવસ તો આમ પણ ખાસ જ હોય છે, પરંતુ આ … Continue reading Janmashtmi પર બનશે આ ખાસ સંયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…