આગામી 15 દિવસ સુધી Central Railwayમાં આ કારણે રહેશે ટ્રેનોના ધાંધિયા…

મુંબઈઃ મધ્ય રેલવે પર જો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે મળી રહેલી માહિતી પ્રમાણે આગામી 15 દિવસ સુધી મધ્ય રેલવે પર એક-બે નહીં પણ પૂરા 15-15 દિવસ સુધી બ્લોક લેવામાં આવશે. કેટલાક તાંત્રિકી કામ કામ માટે આ બ્લોક હાથ ધરવામાં આવવાનો હોઈ તેની અસર મધ્ય રેલવેના … Continue reading આગામી 15 દિવસ સુધી Central Railwayમાં આ કારણે રહેશે ટ્રેનોના ધાંધિયા…