નવરાત્રિના પહેલાં દિવસે પીળા રંગનો આઉટફિટ પહેરો અને જુઓ મેજિક…

ગણેશોત્સવ પૂરો થયો અને હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પૂરા થશે એટલે નવલા નોરતાં શરૂ થઈ જવાના. આમ તો નવરાત્રિમાં મહિલાઓ નવે નવે દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરે છે, પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નવરાત્રિના પહેલાં દિવસે પીળા કલરના કપડાં પહેરવાનું કેમ શુભ માનવામાં આવે છે? ચાલો જાણીએ … Continue reading નવરાત્રિના પહેલાં દિવસે પીળા રંગનો આઉટફિટ પહેરો અને જુઓ મેજિક…