નવરાત્રિ દરમિયાન ગ્રહોનું ગોચર કરી દેશે આ રાશિઓનો બેડો પાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2024 ની ચૈત્ર નવરાત્રી ગ્રહોના સંક્રમણની દ્રષ્ટિએ ખૂબ જ અદ્ભુત રહેવાની છે. આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ દિવસે, ગ્રહોનો રાજકુમાર બુધ તેની રાશિ અને નક્ષત્ર બંને બદલી રહ્યો છે. બુધ મીન અને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ ગ્રહ આવતીકાલે એટલે કે 10 એપ્રિલે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં સંક્રમણ … Continue reading નવરાત્રિ દરમિયાન ગ્રહોનું ગોચર કરી દેશે આ રાશિઓનો બેડો પાર