તો શું બિયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે?

ચોમાસાના આગમનની સાથે જ દેશભરમાં વરસાદી માહોલ થઇ ગયો છે. ઠેર ઠેર ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા અને તેનાથી ફેલાતી બીમારીઓ વધી રહી છે. પરંતુ આજે અમે તમને એક નવી વાત જણાવવાના છીએ. શું તમે જાણો છો કે બિયર પીનારા લોકોને સામાન્ય માણસો … Continue reading તો શું બિયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે?