છ દિવસ બાદ બુધ કરશે કર્ક રાશિમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…

જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધુ યુવા હોવાને કારણે બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુધની શિખવાની ક્ષમતા અને બુદ્ધિને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે બુધ કોઈ જાતકની કુંડળીમાં જ્યારે મજબૂત સ્થિતિમાં હોય છે ત્યારે એ જાતકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળે છે, બીમારીઓમાંથી રાહત મળે છે. … Continue reading છ દિવસ બાદ બુધ કરશે કર્ક રાશિમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…